Pilgrimage Connectivity

વડાપ્રધાન ૬ જૂને કાશ્મીર ટ્રેનને લીલી ઝંડી આપશે : રેલીને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જૂનના પહેલા અઠવાડિયામાં, સંભવતઃ  છઠ્ઠી જૂને, શ્રી માતા વૈષ્ણોદેવીજી મંદિરના આધાર શિબિર, પવિત્ર શહેર કટરાથી કાશ્મીર માટે…