Pilgrim Healthcare

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

મેળામાં અત્યાર સુધી ૨૯૮ જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર અપાઈ કોઈપણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા સ્ટાફ ખડેપગે તૈયાર:- સુપ્રીટેન્ડન્ટ વાય.કે.મકવાણા…