Palanpur Market

પાલનપુરમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું; 100 થી લઈને 11,000 ની મૂર્તિનું વેચાણ

સમગ્ર પાલનપુર નગર બન્યું શ્રીજીમય; ગણેશ ચતુર્થીથી શરૂ થતાં ગણપતિ મહોત્સવને લઈ પાલનપુર શહેરમાં ભગવાન શ્રી ગણપતિની મૂર્તિઓનું ધૂમ વેચાણ…