Organic Agriculture

ડીસા તાલુકાના જોરાપુરા ગામના ખેડૂતે છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી આગવી ઓળખ ઊભી કરી

ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલ તડબૂચ અને શક્કરટેટી ની વિશેષ માંગ તમામ સિઝનના પાકોમાં રસાયણીક ખાતરનો એક પણ દાણો વાપરતો નથી :…

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તેવા ઉદેશથી ડેર ગામના ખેડૂતે નારિયેળી નું વાવેતર કર્યુ

ગામની શાળાની દિકરીઓના હસ્તે નારિયેળીના ૧૫૦ છોડનું વાવેતર કર્યુ; પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા પાટણ પંથકમાં નારિયેળીની…