Narmada Bridges

સૂઈગામ ભાભર પંથકમાં આવેલા ૦૬ બ્રીજનું પ્રાંત અધિકારીએ ટેકનીકલ ટીમો સાથે નિરીક્ષણ કર્યું

તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે…