મુસ્લિમો ભાજપને મત નથી આપતા, તેથી…”, કેન્દ્રીય મંત્રીમંડળમાં મુસ્લિમ મંત્રીની ગેરહાજરી પર રાજીવ ચંદ્રશેખરનું નિવેદન
કેરળ ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ અંગેના પોતાના નિવેદનથી એક નવી રાજકીય ચર્ચા જગાવી છે. બુધવારે કોઝિકોડ…

