Misleading News Reports

જિલ્લાના ૨૨.૯૯ લાખ લાભાર્થીઓ પૈકી ૨૦.૧૭ લાખ લાભાર્થીઓનું ઇ-કેવાયસી પૂર્ણ કરાયું

બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા સમાચાર સત્યથી વેગળા બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી…