Indo-Tibetan Border Police (ITBP)

કૈલાશ માનસરોવર યાત્રા શરૂ : પ્રથમ બેચમાં 33 યાત્રાળુઓ નાથુલા રૂટથી રવાના થશે

સિક્કિમના નાથુલા પાસથી કૈલાશ માનસરોવર યાત્રા માટે 33 યાત્રાળુઓ અને બે સંકલન અધિકારીઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું…