India Pakistan diplomatic crisis

ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને સંસદનું ખાસ સત્ર બોલાવ્યું

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, આસિફ અલી ઝરદારીએ, સોમવાર, ૫ મે, ૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે રાષ્ટ્રીય સત્રનું કટોકટી સત્ર બોલાવ્યું છે.…

ભારતે સમયમર્યાદામાં આપી છૂટ, પાકિસ્તાનીઓને આગામી આદેશ સુધી દેશ છોડવાની મંજૂરી આપી

ગૃહ મંત્રાલએ જણાવ્યા મુજબ પાકિસ્તાની નાગરિકો આગામી સૂચના સુધી વાઘા-અટારી સરહદ દ્વારા પરત ફરી શકે છે. ગૃહ મંત્રાલયના આ આદેશમાં…