hinduism

હિન્દુ ધર્મ ભારતનો આત્મા છે, છતાં તેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે: RSSના વડા મોહન ભાગવત

જયપુરમાં સંબોધન કરતા RSS વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે હિન્દુઓ ભારતનો આત્મા છે, તેથી જે લોકો ભારતને તોડવાનો પ્રયાસ…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું મોટું નિવેદન, “હું ઈચ્છું છું કે મારી પત્ની ઉષા ‘હિન્દુ ધર્મ’ છોડીને ‘ખ્રિસ્તી’ બને”

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “હું ખરેખર ઇચ્છું છું…

સનાતન ધર્મના નામે મોરારી બાપુનું જગદગુરુ શંકરાચાર્યને ખુલ્લું સમર્થન

જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજીનાં નિવેદનને કથાકાર મોરારી બાપુએ સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, શાસ્ત્રનાં નામ પર તથાકથિત…

પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

30 દિવસના પવિત્ર મહિનામાં 4 સોમવાર આવશે  ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં એકસાથે શરૂ થશે શ્રાવણ : 28 જુલાઈથી…

સનાતન ધર્મ જેટલી સમૃદ્ધ પરંપરા કોઈ ધર્મમાં નથી: યોગી આદિત્યનાથ

હોળીના અવસરે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે દુનિયામાં બીજા કોઈ દેશ કે ધર્મમાં “સનાતન ધર્મ જેટલી સમૃદ્ધ…

બાંગ્લાદેશ હિન્દુઓ માટે બની ગયું નર્ક! 152 મંદિરો પર હુમલો, 23 લોકોએ ગુમાવ્યા જીવ

ભારત સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં 23 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને હિન્દુ મંદિરો પર…