Ganga Water

પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી પગપાળા કાવડયાત્રા લઈ પાલનપુર પહોંચ્યા..!

હરિદ્વાર થી લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરાયો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે કાવડયાત્રા યોજી મોટી…

હરિદ્વારથી કાવડયાત્રા સાથે ભાચર પહોચેલા હરેશભાઈનું ભવ્ય સ્વાગત

“થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડયાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી…