Frequently

સાયબર છેતરપિંડીથી સાવધ રહો, વારંવાર પાસવર્ડ બદલો, મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી બોલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) મન કી બાત કાર્યક્રમના 131મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમાં પીએમ મોદીએ કહ્યું કે…

પાટણના સાંતલપુર પંથકમાથી પસાર થતી નમૅદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં

અવાર-નવાર કેનાલમાં ગાબડા પડવાની સમસ્યાને કારણે ખેડૂતોને ભારે નુકશાન પાટણ જિલ્લાના સાતલપુર પંથકમાથી પસાર થતી નમૅદા કેનાલમા અવારનવાર ગાબડાં પડવાની…