Farmers’ Relief

પાટણ શહેર સહિત જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ મેધરાજાનું આગમન…!

બી.એમ.સ્કૂલથી આનંદ સરોવર માર્ગ અને પારેવા સર્કલથી ખાલકશા પીર માર્ગ પર પાણી ભરાયા; પાટણ શહેર સહિત જિલ્લામાં ચાર દિવસના વિરામ…

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને પાલનપુર આસપાસ વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને પાલનપુર-ચિત્રાસણી વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે.…

વરસાદી માહોલ બાદ સાંજનો અદભુત નજારો; વૃક્ષો અને પ્રકૃતિ વધુ નિખરી ઉઠી

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે, શનિવારે સાંજે વરસાદે વિરામ લેતાં એક અદભુત અને મનમોહક…