Farmers’ Inspiration

ડીસા તાલુકાના જોરાપુરા ગામના ખેડૂતે છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી આગવી ઓળખ ઊભી કરી

ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલ તડબૂચ અને શક્કરટેટી ની વિશેષ માંગ તમામ સિઝનના પાકોમાં રસાયણીક ખાતરનો એક પણ દાણો વાપરતો નથી :…