Digital Pilgrimage Services

અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ

ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે:…