Dahisar

મુંબઈમાં 24 માળની ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 17 લોકો હોસ્પિટલમાં દાખલ

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસર વિસ્તારમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. ફાયર વિભાગે આ ઇમારતમાંથી 36 લોકોને બચાવ્યા હતા.…