ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલોને અપાશે લાખોનું ઈનામ: અલગ અલગ થીમ આધારે પંડાલ તૈયાર કરવાના રહેશે
કલેકટર મિહિર પટેલની અપીલ : સાંસ્કૃતિક વારસાના જતન સાથે ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવીએ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ…

