Commerce

ખેડૂતો પર રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સરકારનો બચાવ કર્યો

લોકસભામાં ખેડૂતો અંગે વિપક્ષી નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકા કરારમાં ખેડૂતોના હિતોની અવગણના…

અફઘાનિસ્તાનના વાણિજ્ય મંત્રી અઝીઝી દિલ્હી પહોંચ્યા, જાણો આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ , કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ તાજેતરના દિવસોમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. જોકે ભારતે હજુ સુધી…

ઓગસ્ટમાં ભારતની નિકાસ 6.7 ટકા વધીને $35.1 બિલિયન થઈ, ટેરિફ છતાં અમેરિકા નંબર 1 ડેસ્ટિનેશન રહ્યું

ઓગસ્ટ 2025 માં ભારતની નિકાસ 6.7 ટકા વધીને $35.1 બિલિયન થઈ, જ્યારે આયાત 10.12 ટકા ઘટીને $61.59 બિલિયન થઈ. સોમવારે…

ભૂસ્ખલન બાદ કટરા પ્રશાસનનો મહત્વપૂર્ણ આદેશ, કહ્યું- ‘આ વિસ્તારના વાણિજ્યિક મથકો તાત્કાલિક ખાલી કરો’

વૈષ્ણોદેવી મંદિરમાં આવતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કટરા પ્રશાસને મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત હોટલ અને વાણિજ્યિક…