Chhindwara

છિંદવાડામાં ઝેરી સીરપ પીવાથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત, હજુ ઘણા બાળકો હોસ્પિટલમાં દાખલ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં અત્યાર સુધીમાં 14 બાળકો કિડની ફેલ્યોરથી મૃત્યુ પામ્યા છે. છિંદવાડા એડીએમ ધીરેન્દ્ર સિંહે આ વાતની પુષ્ટિ કરી…

છિંદવાડામાં બાળકોના મૃત્યુ મામલે મોટી કાર્યવાહી; શરદી-મંદીની કફ સિરપ લખનાર ડૉક્ટરની ધરપકડ, ફાર્મા કંપની સામે FIR

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં, કફ સિરપથી બાળકોના મૃત્યુના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છિંદવાડામાં એક ખાસ ટીમે કોતવાલી પોલીસ સ્ટેશન…