centenary

સત્ય સાંઈ બાબા જન્મ શતાબ્દી: “સત્ય સાંઈ બાબા આજે આપણી વચ્ચે ન હોય, પણ તેમનો પ્રેમ…” શતાબ્દી ઉજવણીમાં પીએમ મોદી બોલ્યા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ આપી.…

રાષ્ટ્ર પ્રથમની ભાવના એ RSSનો મૂળ મંત્ર છે, તેમાં કડવાશ માટે કોઈ સ્થાન નથી’, RSS શતાબ્દી સમારોહમાં PM મોદી બોલ્યા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે RSS ની સ્થાપનાની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક ખાસ ટપાલ…

પીએમ મોદી RSS શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, ખાસ ડિઝાઇન કરાયેલ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે

વિજયાદશમી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાની 100મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે 10:30…