bird strike

પક્ષી અથડાયા બાદ નાગપુરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી

પક્ષી અથડાવાથી એર ઇન્ડિયાની ફ્લાઇટને નુકસાન થયું હતું. જોકે, ક્રૂની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. 24 ઓક્ટોબરના રોજ ફ્લાઇટ નાગપુરથી…