જમ્મુ -કાશ્મીરનું દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં સર્વશ્રેષ્ઠ સંરક્ષિત ક્ષેત્ર બન્યું
જમ્મુ-કાશ્મીરના દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાને ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૯૨.૯૭% ના પ્રભાવશાળી સ્કોર સાથે દેશના ૪૩૮ રાષ્ટ્રીય ઉદ્યાનો અને…

