Ambaji Bhadarvi Poonam Maha Mela

સફાઈનું સન્માન: કલેકટર મિહિર પટેલ દ્વારા સફાઈ યોદ્ધાઓનું સન્માન કરાયું

સફાઈ કામદારોની સેવા નિષ્ઠાને વંદન કરું છું: જિલ્લા કલેકટર મિહિર પટેલ ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે…

અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સરકારની યોજનાઓ અંગે માહિતીસભર મલ્ટીમીડિયા પ્રદર્શન

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” વિષયક પ્રદર્શન શ્રદ્ધાળુઓ માટે જ્ઞાનદ્વાર બની રહેશે; વિશ્વપ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભારત…

બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા-ગુમ થયેલા ૮૨ જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું

અંબાજી મેળામાં આજ દિન સુધી દ્વારા ૧૯,૦૦૦ થી પણ વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા અંદાજિત ૧૬૩૧ થી પણ વધુ બાળકોએ…

યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા

“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે મંદિર…

ખોવાયેલા કે ભુલા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવશે અંબાજી મેળાનું બાળ સહાયતા કેન્દ્ર

મેળામાં બાળકો માટે આઈકાર્ડની વ્યવસ્થા: બાળકો માટે ફીડિંગ રૂમ અને રમકડા ઘરની ખાસ સુવિધા “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે…

જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો

કલેકટર સહિતના અધિકારીઓ માઁ અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની કરાઈ શરૂઆત “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે…

આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે…