જાતીય સતામણીના કેસમાં ફસાયેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા
જ્યોતિરપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે જાતીય સતામણીનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી…

