29 injured

બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ, વીજ કરંટથી અકસ્માત

યુપીના બારાબંકીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે પ્રાચીન અવસનેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન દરમિયાન વીજળીનો વાયર…