270 trees come as tribute to crash victims

એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના સન્માનમાં મદુરાઈમાં 270 છોડ વાવ્યા

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદમાં, તમિલનાડુના મદુરાઇમાં 270 છોડ રોપવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઇ…