કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરથી ફરી ‘જાતિ ગણતરી’ હાથ ધરવામાં આવશે, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું – 420 કરોડ ખર્ચવામાં આવશે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક સર્વે, જેને સામાન્ય રીતે “જાતિ વસ્તી ગણતરી” તરીકે ઓળખવામાં…

