21st convocation ceremony

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાયો

510 વિદ્યાર્થીઓને પદવી એનાયત: 36 તેજસ્વી તારલાઓને ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર હિતમાં ઉપયોગ કરવો જોઈએ:…