Water Conservation

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું

રૂ.૮.૨૦ કરોડના ખર્ચે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના…

બાલારામ નદી સફાઈ ના અભાવે બની ગંદકીનું ધામ; સ્નાન કરવામાં પ્રવાસીઓમાં કચવાટ

પાલનપુર થી 16 કિલોમીટરના અંતર આવેલા યાત્રાધામ બાલારામમાં શિવધામ પાસે લાખો રૂપિયા ખર્ચી વર્ષો પહેલા સ્નાનઘાટ બનાવવામાં આવેલો છે. અહીં…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ…

રાધનપુરમાં વિધાનસભાઅધ્યક્ષની હાજરીમાં “દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલેઆપણું બનાસ : ચેરમેન, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની  વિશેષ ઉપસ્થિતિમાં ગુરૂવારે…

જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ

ધારાસભ્ય એ જાતે હિટાચી મશીન ચલાવી ખોદકામ કર્યું; રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ…

પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો પ્રારંભ

“કેચ ધ રેન” ‘ હર બુંદ અનમોલ ‘(એવરી ડ્રોપ કાઉન્ટ્સ)નાં વિઝનને સાકાર કરવાનો સંકલ્પ; જળ સંપત્તિ, વન વિભાગ,નગરપાલિકા, નર્મદા વિભાગ,…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ તથા ‘Catch The Rain’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

પ્રારંભિક તબક્કે જિલ્લામાં 25,000થી વધુ લોકો સોસ કુવા બનાવવા માટે તૈયાર:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્…

દાંતીવાડામાં બનાસડેરી દ્વારા ૩૦૦૦ થી વધુ સોસ કૂવા બનાવાશે

દાંતીવાડા તાલુકામાં વધતી જતી પાણીની વિકટ સમસ્યા સામે રાહત આપતી મહત્વપૂર્ણ અનોખી પહેલ બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવી છે. સરહદી…

તેલંગાણાના માર્ગોમાં આગામી વર્ષોમાં કેન્દ્ર 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

નીતિન ગડકરીએ કુમુરામ ભીમ આસિફાબાદ જિલ્લા અને હૈદરાબાદમાં સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તેલંગાણામાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ 5,000 KM…

પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૧૭૦૪ લાખના ૭૫૪ વિકાસના કાર્યોને સરકારની ગાઈડલાઈન મુજબ કરાયા મંજુર આયોજનના કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય…