Sustainable Development

બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ: ૨૦ વિઘામાં ૧૫ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં…

બનાસકાંઠામાં ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો આજથી પ્રારંભ

દાંતા અને થરાદ તાલુકામાં જાગૃતિ અને લાભ વિતરણ શિબિરનું કરાયું આયોજન આરોગ્ય, અનાજ-પુરવઠા, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, મહેસૂલ, શિક્ષણ,…

અદાણી ગ્રુપ ભારતનું સૌથી ઝડપથી વિકસતું બ્રાન્ડ બન્યું : મૂલ્યમાં 82%નો વધારો

‘મોસ્ટ વેલ્યુએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સ 2025’ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગ્રુપની વૃદ્ધિ આક્રમક અને સંકલિત માળખાગત ધ્યાન, ગ્રીન એનર્જી મહત્વાકાંક્ષાઓમાં વધારો…

બનાસકાંઠા થી દાહોદ સુધીની અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા ભારત સરકારનો નિર્ણય

વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો…

આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ : ગુજરાત ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર

જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 400 હેક્ટરમાં ગાઢ જંગલ નિર્માણનો લક્ષ્યાંક ;  5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલાં, ગુજરાત રાજ્ય પર્યાવરણ…

વડાપ્રધાન આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક વૃક્ષ માતાના નામે – ૨૦૨૫’ અભિયાનનો પ્રારંભ કરાવશે

અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો શુભારંભ : ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’…

પાલનપુર વન વિભાગે નગર પાલિકાને કરી તાકીદ; માનસરોવરમાં રહેલા જીવોને પ્રતિકૂળ અસર ન પહોંચાડવાની તાકીદ

પાલનપુરના માનસરોવર તળાવના બ્યુટી ફિકેશનની કામગીરી વચ્ચે તળાવમાં રહેલા હજારો જીવોની હત્યા અટકાવવાની માંગને લઈને જીવદયાપ્રેમીએ આંદોલન છેડી પાલિકાના નામનું…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ તથા ‘Catch The Rain’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

પ્રારંભિક તબક્કે જિલ્લામાં 25,000થી વધુ લોકો સોસ કુવા બનાવવા માટે તૈયાર:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્…

તેલંગાણાના માર્ગોમાં આગામી વર્ષોમાં કેન્દ્ર 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

નીતિન ગડકરીએ કુમુરામ ભીમ આસિફાબાદ જિલ્લા અને હૈદરાબાદમાં સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તેલંગાણામાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ 5,000 KM…

ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે થઈ રહેલા વન વિસ્તારના વિનાશને અટકાવવા માટે ડીસામાં જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આવેદનપત્ર…