Ministry of External Affairs

PoKમાં ચાલી રહેલી હિંસા પર ભારતનું પહેલું નિવેદન, વિદેશ મંત્રાલયે કહ્યું – આ પાકિસ્તાનની દમનકારી નીતિઓનું પરિણામ છે…

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પાકિસ્તાની સેનાએ સ્વતંત્રતાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો…

અમેરિકા અને રશિયા સાથેના સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા અને રશિયા સાથે ભારતના સંબંધો પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાના…

કૈલાશ માનસરોવર યાત્રા શરૂ : પ્રથમ બેચમાં 33 યાત્રાળુઓ નાથુલા રૂટથી રવાના થશે

સિક્કિમના નાથુલા પાસથી કૈલાશ માનસરોવર યાત્રા માટે 33 યાત્રાળુઓ અને બે સંકલન અધિકારીઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું…

પોર્ટલ ડાઉન : ભારતભરમાં પાસપોર્ટ સેવાઓ ખોરવાઈ

મોટા શહેરોમાં અરજદારોને એપોઇન્‍ટમેન્‍ટ રદ કરવા, લાંબા વિલંબ અને કેન્‍દ્રો બંધ થયાનો સામનો કરવો પડયો આજે વ્‍યાપક સર્વર સમસ્‍યાઓના કારણે…

પ્રેસ બ્રીફિંગ; પાકિસ્તાને તુર્કી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો

પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને તુર્કી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને…

હર્ષ સંઘવી; ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ પાકિસ્તાની નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી 27…

ભારત અને પાકિસ્તાન; સરકારો દ્વારા બંને દેશોના નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ ઘટના પછી, ભારત સરકારે કાર્યવાહી કરી અને…

પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક શરૂ : બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ.જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સામેલ : પહેલગામ હુમલાને લઈને પાર્લમેન્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં…

બાંગ્લાદેશને વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ સંદેશ; પહેલા તેમના દેશમાં અધિકારોનું રક્ષણ કરે

ભારતીય વિદેશ મંત્રાલયે વક્ફ સુધારા કાયદા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ફગાવી દીધી છે.…

પીએમ મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત IFS અધિકારી નિધિ તિવારી કોણ છે? જાણો…

ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી નિધિ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રીમંડળની…