Ministry of External Affairs

પ્રેસ બ્રીફિંગ; પાકિસ્તાને તુર્કી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો

પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને તુર્કી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને…

હર્ષ સંઘવી; ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ પાકિસ્તાની નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી 27…

ભારત અને પાકિસ્તાન; સરકારો દ્વારા બંને દેશોના નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ ઘટના પછી, ભારત સરકારે કાર્યવાહી કરી અને…

પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક શરૂ : બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ.જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સામેલ : પહેલગામ હુમલાને લઈને પાર્લમેન્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં…

બાંગ્લાદેશને વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ સંદેશ; પહેલા તેમના દેશમાં અધિકારોનું રક્ષણ કરે

ભારતીય વિદેશ મંત્રાલયે વક્ફ સુધારા કાયદા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ફગાવી દીધી છે.…

પીએમ મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત IFS અધિકારી નિધિ તિવારી કોણ છે? જાણો…

ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી નિધિ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રીમંડળની…

જાફર એક્સપ્રેસ ટ્રેન હુમલા અંગે પાકિસ્તાનના આરોપોને ભારતે ફગાવી દીધા

ભારતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું, કહ્યું- ‘આખી દુનિયા જાણે છે કે આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે’ જાફર એક્સપ્રેસ ટ્રેન હુમલા અંગે…

Iplના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાગેલું લલિત મોદી ફરી એકવાર હેડલાઇન્સમાં

IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાગેડુ લલિત મોદી ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે, આ વખતે તેઓ નાના પેસિફિક ટાપુ રાષ્ટ્ર વનુઆતુનું…

14 મહિનાની ભ્રમણકક્ષામાં રહ્યા પછી, યુએસ સ્પેસ ફોર્સ X-37B યાન પૃથ્વી પર પરત ફર્યું

સત્ય તો બહાર છે – પણ યુએસ સ્પેસ ફોર્સ ટૂંક સમયમાં ઢાંકણ ખોલશે તેવી અપેક્ષા રાખશો નહીં. એક વરિષ્ઠ વ્યક્તિએ…

પાકિસ્તાન જેલમાંથી મુક્ત; 22 ભારતીય માછીમારો ગુજરાત પહોંચ્યા

22 ભારતીય માછીમારો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા. આ માછીમારોને પાકિસ્તાનની કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારોને 2021…