London

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કેટલા પીડિતોને વળતર આપ્યું છે? આ માહિતી સામે આવી

૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના પીડિતોને એર ઈન્ડિયાએ વળતર ચૂકવવાનું શરૂ કરી દીધું છે. નવીનતમ માહિતી અનુસાર, અત્યાર…

અમદાવાદ વિમાન દુર્ઘટના: સોનું, રોકડ, ભગવદ ગીતા… પ્રત્યક્ષદર્શીએ કહ્યું અકસ્માત સ્થળેથી શું મળ્યું? જાણો…

અમદાવાદમાં એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલુ છે અને અકસ્માત સ્થળેથી ઘણી કિંમતી વસ્તુઓ મળી…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે,…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

એસ જયશંકરની લંડન મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની ભારતે નિંદા કરી

ગુરુવારે ભારત સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની યુકે મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગ પર કડક પ્રતિક્રિયા આપી હતી, “ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ” ની…