government initiatives

વડાપ્રધાન આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક વૃક્ષ માતાના નામે – ૨૦૨૫’ અભિયાનનો પ્રારંભ કરાવશે

અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો શુભારંભ : ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’…

સિદ્ધપુર ખાતે રૂ.૪.૧૪ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાજપૂત

નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની  પ્રગતિ થશે; કેબિનેટ મંત્રી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ અને…

બિહારમાં વડાપ્રધાન મોદીએ રૂ.૪૮,૫૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૭૫થી ઘટીને ૧૮ થઈ : ‘જંગલ રાજ’ના અંત પછી બિહાર વિકાસના પંથે : રોડ-રેલ કનેક્ટિવિટીમાં ક્રાંતિ…

ઓપરેશન સિંદૂર પછી; પીએમ મોદીનો વડોદરામાં રોડ શો લોકોની ભારે ભીડ

ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદી…

મહેસાણા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા માટે “Ending…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ

સરહદી વિસ્તારના ખેડૂતોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અપીલ: સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી પાણી અને જમીન બંને બચાવીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…

ગુજરાતના ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

વડાપ્રધાનના માર્ગદર્શન અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહ સંરક્ષણ સફળ બન્યું ; ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું

રૂ.૮.૨૦ કરોડના ખર્ચે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના…

જિલ્લાના ૨૨.૯૯ લાખ લાભાર્થીઓ પૈકી ૨૦.૧૭ લાખ લાભાર્થીઓનું ઇ-કેવાયસી પૂર્ણ કરાયું

બનાસકાંઠામાં ઇ-કેવાયસી વગરના ૨૮.૨૧ લાખ ગરીબો અનાજના જથ્થાથી વંચિત રહેશે તેવા સમાચાર સત્યથી વેગળા બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી…