dantiwada

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો લાખણાસર ખાતે આવેલ આસ્થા સ્થાનક હનુમાનજી દાદાના ધામે ભાતીગળ લોકમેળો…

બનાસકાંઠાના ગલગોટાની સુગંઘ અમદાવાદમાં

માલણના ખેડૂતોએ ફૂલો વેચવા માટે માર્કેટ જવું નથી પડતું સામે ચાલીને વેપારીઓ ખેતરથી ખરીદી જાય છે બનાસકાંઠામાં ખેડૂતો અનાજ, શાકભાજી,…

કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન

આજે દેવ દિવાળી નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારી ભીડ જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના આજુબાજુ અનેકો નાના-મોટા મંદિરો આવેલા…

દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં

સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સીઝનમાં; પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી…