bjp

AAP: સૌરભ ભારદ્વાજ હવે ‘બેરોજગાર નેતા’ બન્યા, દિલ્હી ચૂંટણીમાં હાર બાદ યુટ્યુબ ચેનલ ખોલી

દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની બેઠક હાર્યા બાદ યુટ્યુબ તરફ…

કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી? આ નામ રેસમાં સૌથી આગળ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હીમાં સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી અને નાયબ…

દિલ્હીમાં AAP સરકાર જતાની સાથે જ CBIએ કરી મોટી કાર્યવાહી, DTCના છ અધિકારીઓની ધરપકડ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જતાની સાથે જ સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે અને ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર દિલ્હી પરિવહન…

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ, 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ પાર્ટી એક નવી ટીમ તૈયાર…

‘તમારા પગનું ધ્યાન રાખો…’, રાજનાથ સિંહની સિદ્ધારમૈયાને સલાહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સલાહ આપી છે કે તેઓ તેમના માર્ગમાં આવતા અવરોધોથી પોતાના પગ બચાવે. સંરક્ષણ મંત્રીએ…

‘…તો હું રાજીનામું આપીશ’, ભાજપના સાંસદે લોકસભામાં આવું કેમ કહ્યું? જાણો શું છે મામલો?

ભારતીય જનતા પાર્ટીના સાંસદ જગદંબિકા પાલે ભારતના આર્થિક વિકાસ દરની તુલના વિશ્વના કેટલાક અન્ય મુખ્ય અર્થતંત્રો સાથે કરી. આ સાથે,…

મહાકુંભના ભારે ટ્રાફિક જામ પર CM યોગી થયા ગુસ્સે, સસ્પેન્શનની કાર્યવાહીનો મામલો પણ આવ્યો સામે

મહાકુંભમાં જવા માટે, પ્રયાગરાજને અડીને આવેલા યુપીના ઘણા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી…

કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માનએ કહ્યું, ‘અમે પંજાબને એક એવું મોડેલ બનાવીશું જે આખો દેશ જોશે’

કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માને કહ્યું કે પંજાબ સરકાર જનહિતમાં કામ કરી રહી છે. અમે પંજાબને એવું મોડેલ બનાવીશું…

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં CM માન અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી, પંજાબમાં રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે આગામી પડકાર પંજાબમાં સત્તા જાળવી…

મમતા બેનર્જીએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, બંગાળમાં TMC એકલા ચૂંટણી લડશે, ગઠબંધનની શક્યતા નકારી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાંથી કોંગ્રેસ પાર્ટી હજુ બહાર આવી શકી ન હતી અને હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ…