Banas Dairy

થરા માર્કેટયાર્ડના સુકાનીઓનું કોકડું ૮ સપ્ટેમ્બરે ઉકેલાશે ?

આગામી બનાસ ડેરી અને સ્થાનિક જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં અસર વર્તાશે ? ચેરમેન અને વા.ચેરમેન પદ માટે અનેક દાવેદારોને લઈ જિલ્લાના…

બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ: ૨૦ વિઘામાં ૧૫ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં…

બનાસ ડેરીએ જળસંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થયા

બનાસમાં જનભાગીદારી સાથેની જળક્રાંતિ સફળ; ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો બનાસ ડેરીએ કરેલી દૂધ ક્રાંતિ થકી આજે બનાસ ડેરી એશિયાની સૌથી…

ડેરી ઉદ્યોગમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વમાં ગુજરાત-રાજસ્થાનનું સંયુક્ત પગલું

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજ્યા રાહટકર, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજસ્થાનના પશુપાલન મંત્રી જોરારામ કુંપાવતની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ બનાસ…

અંબાજી ખાતેથી “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા…

પશુપાલકોના હિતમાં બનાસ ડેરીનો નિર્ણય; બનાસ દાણની કિંમતમાં ઘટાડો

1 લી જુલાઈથી બનાસ દાણની બોરી દીઠ રૂ.80 નો ઘટાડો: 1580 ની બોરી હવે રૂ.1500 માં મળશે સરહદી બનાસકાંઠા જિલ્લામાં…

બનાસકાંઠા થી દાહોદ સુધીની અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા ભારત સરકારનો નિર્ણય

વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો…

અગામી દશકમાં બ્રિડિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવી, પશુપાલનમાં ગુજરાતને વૈશ્વિક ઓળખ આપશે; શંકરભાઈ ચૌધરી

બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના મુખ્ય પરિસરમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરાયો

બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશુપાલકોને ચુકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કરવામાં આવ્યો…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ…