Security Arrangements

માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન:- કલેકટર મિહિર

પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૩૩૨ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ…

આરામ, ભોજન અને સુરક્ષા માટે ભાદરવી પૂનમના મેળામાં પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ…!

ધોરી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કેમ્પની મુલાકાત લીધી આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં…

અમરનાથ યાત્રા; અત્યાર સુધીમાં ૧.૬૩ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

શુક્રવારે ૧૮,૦૦૦ થી વધુ યાત્રાળુઓએ દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં બરફના શિવલિંગના દર્શન કર્યા હતા. આ માહિતી…

‘હર હર મહાદેવ’ નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

જમ્‍મૂથી ૪૦૦૦ શ્રદ્ધાળુઓ રવાનાઃ લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ કહ્યું, શ્રદ્ધાળુઓએ આતંકી ખતરાઓને ફગાવી દીધાઃ ૩ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવીઃ…

૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

આવતીકાલે બુધવારે પ્રથમ જથ્‍થો જમ્‍મુના બેઝ કેમ્‍પથી રવાના થશેઃ બાલતાલ-પહેલગામ બન્ને રૂટથી યાત્રા શરૂ થશે  બે દિવસ પછી ૩ જુલાઈને…

પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાતિ પૂણૅ રહી

પાટણ જિલ્લામાં રવિવારે 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં રામનાથપરા સ્મશાન ખાતે થશે અંતિમવિધિ

રેસકોર્સ મેદાન ખાતે વિશાળ પ્રાર્થના સભા યોજાશે! તારીખ અને સમય હવે પછી જાહેર થશે – રૂપાણી પરિવાર DNA મેચ બાદ…

પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ

પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે…

NEET-PG 2025 : સુપ્રીમ કોર્ટે NBEને પરીક્ષા 3 ઓગસ્ટે યોજવાની મંજૂરી આપી

દેશભરમાં કેન્દ્રોની સંખ્યા બમણી કરવી પડશે : સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે : સર્વોચ્ચ અદાલતે વધુ કોઈ સમય વિસ્તરણ ન આપવાની…

જમ્‍મુ-કાશ્‍મીરમાં ખીર ભવાની મેળો યોજાયો

પહલગામ હુમલા બાદ યોજાયેલા પહેલા મોટા પ્રસંગે સેંકડો કાશ્‍મીરી પંડિતોએ ભાગ લીધો ; જમ્‍મુ-કાશ્‍મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલા ગામમાં ગઈ કાલે…