Police

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી, ભીડને નિયંત્રિત કરવા અંગે કહી આ વાત

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી છે. ભીડનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે તે જોવા…

મધ્યપ્રદેશના પ્રવાસે પીએમ મોદી: બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનો કરશે શિલાન્યાસ, ભોપાલમાં ધારાસભ્ય-સાંસદ સાથે પણ કરશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારથી મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રથમ દિવસે, તેઓ છતરપુરના બાગેશ્વર ધામ ખાતે કેન્સર…

પ્રયાગરાજમાં ટ્રાફિક જામ, સપ્તાહના અંતે સ્નાન કરવા માટે અપેક્ષા કરતાં વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આજે મહાકુંભમાં CM યોગી પણ હાજર રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે છેલ્લા રવિવારના અવસરે મોટી ભીડ એકઠી થઈ છે. આ સમયે, એક લાખથી વધુ વાહનો પ્રયાગરાજમાં પ્રવેશ્યા છે.…

ઇઝરાયલમાં એક બાદ એક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું- ‘લોકોએ સાવધાન રહેવું જોઈએ’

ઇઝરાયલમાં એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયાના અહેવાલો આવ્યા છે. પોલીસે તેને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં…

મહાકુંભ: મહિલાઓના સ્નાન અને કપડાં બદલવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, યુપી પોલીસે કરી કાર્યવાહી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જોકે, આ…

પ્રયાગરાજથી આવતી ટ્રેનમાં લાગી આગ, ત્રિવેણી એક્સપ્રેસમાં ધુમાડો જોઈને ગભરાયા મુસાફરો

સોનભદ્ર: જિલ્લાના ખૈરહી સ્ટેશન નજીક કર્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલહી નજીક મંગળવારે બપોરે ત્રિવેણી એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ…

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ કેમ થઈ? RPF રિપોર્ટમાં મોટો ખુલાસો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માત અંગે RPF એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, શિવગંગા એક્સપ્રેસ રાત્રે…

યુપીના આ જિલ્લામાં 3 નેપાળી નાગરિકોના મોત, મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક માર્ગ અકસ્માતમાં ત્રણ નેપાળી નાગરિકોના મોત થયા છે.…

મોતની મુસાફરી: જીપમાં 35 થી વધુ લોકો સવાર, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?

ભારતમાં દરરોજ સરેરાશ ૧૨૬૪ માર્ગ અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં ૪૬૨ લોકો મૃત્યુ પામે છે. આમ છતાં, લોકો ટ્રાફિક…

દિલ્હીના ઉદ્યોગપતિ સુનીલ જૈનની હત્યા કેસમાં ચોંકાવનારા સમાચાર, પોલીસ વિભાગે પોતાના જ ઇન્સ્પેક્ટરની કરી ધરપકડ

દિલ્હીના ફરશ બજારમાં થયેલા સુનીલ જૈન હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે તેમના જ વિભાગના સબ-ઇન્સ્પેક્ટર…