Jammu and Kashmir

ઓમર અબ્દુલ્લા સાબરમતી આશ્રમ પહોંચ્યા, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગાંધીજીની પ્રતિમાને ખાદીની માળા અર્પણ…

સૈન્‍યએ લીધો પહેલગામ હુમલાનો બદલો : ઓપરેશન મહાદેવ : ત્રણ ત્રાસવાદી ઠાર

પહેલા ટ્રેક કર્યા પછી ઘેરાબંધી કરી અને અંતે ‘ગેમ ઓવર’ : ૯૬ દિવસ બાદ પહેલગામના દોષિતોને મળી મોતની સજા :…

જમ્મુ – કાશ્મીરમાં LOC નજીક લેન્ડ માઈન વિસ્ફોટ : 1 જવાન શહીદ

ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ : જવાનોને એરલિફ્ટ કરીને સારવાર અપાઈ…

એક દિવસના વિરામ બાદ ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા; 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે

શુક્રવારે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ. જમ્મુથી 7900 થી વધુ યાત્રાળુઓનો સમૂહ અમરનાથ ગુફા માટે રવાના થયો. જમ્મુ અને કાશ્મીરમાં…

અમરનાથ યાત્રા રૂટ પર ભૂસ્ખલન એકનું મોત : યાત્રા સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું: બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે 10 યાત્રાળુઓ ઘાયલ :…

‘હર હર મહાદેવ’ નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

જમ્‍મૂથી ૪૦૦૦ શ્રદ્ધાળુઓ રવાનાઃ લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ કહ્યું, શ્રદ્ધાળુઓએ આતંકી ખતરાઓને ફગાવી દીધાઃ ૩ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવીઃ…

પીએમ નરેન્દ્ર મોદીએ ​​ચેનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું; હાથમાં ત્રિરંગો લહેરાવતા પુલ પર ચાલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક અલગ જ અંદાજમાં…

પાલનપુર; ધાણધા ગામે ચાર વર્ષ પહેલા લગ્નમાં ફાયરિંગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઇ

નિવૃત્ત આર્મીમેને લગ્નમા બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું તેનો વીડિયો વાયરલ થયો હતો જમ્મુ કાશ્મીરના રામબાન માં પરવાના વાળી બંદૂક…

પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે, ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો

પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 31 મેના રોજ ઓપરેશન શીલ્ડ હેઠળ એક મોક ડ્રીલ યોજાશે. અગાઉ તે 29…

સીબીઆઈએ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત ગેરરીતિ કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈએ…