Indian army

શું પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર દેશના રાષ્ટ્રપતિ બનશે? જાણો ગૃહમંત્રી મોહસીન નકવીએ શું કહ્યું

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ એક મોટું નિવેદન આપ્યું છે. નકવીએ ગુરુવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવવાની અટકળોને…

ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ ત્રણ દેશોને હરાવ્યા

ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (ક્ષમતા વિકાસ અને ટકાઉપણું) લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે શુક્રવારે નવી દિલ્હીમાં FICCI…

અટારી-વાઘા સરહદ પર ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

BSF પંજાબ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અતુલ ફુલ્ઝેલે યોગના મહત્વ દર્શાવ્યું: યોગનું શારીરિક શક્તિ અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન સેના માટે લાભકારી…

કચ્છ જિલ્લામાં ઓપરેશન સિંદૂરની થીમ પર એક પાર્ક બનાવવામાં આવશે

લગભગ આઠ હેક્ટરમાં બનેલા આ પાર્કનું નામ સિંદૂર વાન રાખવામાં આવશે; પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે ઓપરેશન…

તિરંગાના રંગે રંગાયું હિંમતનગર; મહિલાઓએ સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું

લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા દર્શાવી; સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સુશ્રી કૌશલ્યા કુંવરબા…

જુનાડીસામાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા નીકળી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછી છવ્વીસ જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતો સમગ્ર…

ઓપરેશન સિંદૂરના સન્માનમાં કેબિનેટ મંત્રી ની ઉપસ્થિતિ વચ્ચે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ

સિદ્ધપુર શહેર ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું; જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના…

ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ

યાત્રામાં તિરંગા સાથે રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ…

પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને રેલી કાઢી

પાલનપુરમાં મહિલાઓની બે કિલોમીટરની તિરંગા યાત્રા નીકળી ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું; પાલનપુરમાં પાતાળેશ્વર…