Community Support

સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે ત્રણ-ત્રણ બોર ફેલ થતા પાણીના પોકારો પડ્યા

પૂર્વ ધારાસભ્યએ પાણીની સમસ્યાના લઈને ગ્રામજનોની મુલાકાત લીધી  : સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે ઉનાળાની સીઝનમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા…

રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રીનું ૮૫ વર્ષની વયે નિધન

મુખ્યમંત્રીએ પરિવારને સાંત્વના આપી; રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું ૮૫ વર્ષની જૈફ વયે નિધન…

અંડરપાસમાં વ્યકિતનું ડૂબી જતા મોત; 6 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા

મહેસાણા; ગઈકાલ સાંજથી ભારે વરસાદ પડયો હતો જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા હતા, કડીમાં અંડરપાસમાં પાણી ભરાતા એક વ્યકિતનું ડૂબી…

પશુપાલન અને ખેતીના શ્રમકાર્ય સાથે વિક્રમ રાઠોડ નામના વિદ્યાર્થીએ વિક્રમ સર્જ્યો

ધોરણ ૧૦ ના ત્રણ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવી ઈતિહાસ રચ્યો; ધાનેરા તાલુકાના સાંકડ ગામના પશુપાલન અને ખેતી કરતાં વિક્રમ…

પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેશભાઈ સોનીએ શુભકામનાઓ પાઠવનાર સૌ કોઇનો ઋણસ્વીકાર કરી અંત:કરણનો આભાર વ્યક્ત કર્યો

સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે, રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને તા.28/04/2025ના રોજ…

પાટણ તાલુકા અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની બેઠક મળી

અનુ.જાતિ – જનજાતિ અત્યાચાર અંગેની અરજીઓની તાત્કાલિક તપાસ કરી કાયૅવાહી કરવા સુચન કરાયું; પાટણ તાલુકાની અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની…

હાશ..! કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા

પ્રવાસીઓ પરિવારજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને વરસાદ વચ્ચે રસ્તા તૂટી જતા બનાસકાંઠાના પ્રવાસીઓની બસ ફસાઈ ગઈ હતી.…

લોરવાડા ગામની મૃતક મહિલાના પરિવારને ન્યાય મળવો જોઈએ; સરપંચ

ડીસા તાલુકાના લોરવાડા ગામની મહિલા લગ્નની ખરીદી કરવા જતાં મોત મળ્યું ગાયત્રી મંદિર ના રસ્તા પર અચાનક દીવાલ ધરાશાયી થતા…

વડાવલી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ મુસ્લિમોના પરિવારને રૂ.20 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે મુસ્લિમ પરિવારના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે થયેલા મોતના પગલે મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાયની…

સરહદી વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડાતા હજારો હેકટર જમીનમાં ઉભા પાકને જીવતદાન પશુધનને હાશકારો

15 માર્ચ થી સરહદી વાવ સુઇગામ પંથક ની કેનાલો માં નર્મદા નું પાણી બંધ થઈ જતાં હજારો હેકટર જમીન માં…