Rakhewal Daily

સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ

આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે,…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશની મુલાકાતે કેન-બેતવા નદીને જોડતી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે અને આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશની…

કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ એરક્રાફ્ટમાં ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો સવાર

કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. તેમાં 67 મુસાફરો સવાર હતા. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. રાહત…

ભાભરમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા : એક ફરાર

પોલીસે ૧૭૫૧૦ રોકડા અને ૮ મોબાઈલ સહિત કુલ રૂ.૪૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો: દિયોદર એ.એસ.પી. સુબોધ માનકર તથા તેમની ટીમે…

અંબાજી-ખેડબ્રહ્મા રોડ પરથી ગાંજા સાથે બે પકડાયા અંદાજે રૂપિયા 1.21 લાખના મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંબાજીથી ખેડબ્રહ્મા આવતા રોડ પરની એક કોલેજ નજીકથી ખેડબ્રહ્મા પોલીસે બાતમીને આધારે ઇકોમાં…

કોંગ્રેસમાં કકળાટ બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના હોદ્દેદારોનું રાજીનામું

મુસ્લિમને પોતાની જાગીરી સમજતી કોંગ્રેસ દ્વારા માઈનોરિટીની સમસ્યાઓ પરત્વે ઓરમાયું વર્તન દાખવાતું હોવાની રાવ: બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે…

ચેક રિટર્ન : મહેસાણા કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમજ રૂ. 5.00 લાખ 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ

મહેસાણામાં માનવ આશ્રામ ચોકડી પાસે ઉમાનગર સોસાયટીમાં રહેતા રામચંદાણી વિજયકુમાર જીતેન્દ્રભાઈએ શહેરમાં બી.કે.સિનેમા રોડ ઉપર શિવ સોસાયટીમાં રહેતા કડિયા રાજેશકુમાર…

રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે જિલ્લા એલસીબી પોલીસનો સપાટો : યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

દિયોદરના ડુચકવાડામાંથી યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ખેડૂતના ખેતરમાંથી લિકવિડ બનાવવાના પ્લાન્ટનો પર્દાફાશ : રૂ.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત: સરહદી બનાસકાંઠા…

શ્રીલંકાએ ભારતીય માછીમારોની કરી ધરપકડ સીએમ સ્ટાલિને કેન્દ્ર સરકારને માછીમારોને બચાવવાની અપીલ

શ્રીલંકાએ ફરી એકવાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને માહિતી આપી છે કે શ્રીલંકાએ રામેશ્વરમમાંથી…

બાંગ્લાદેશે ભારતને પત્ર મોકલીને શેખ હસીનાને પરત લાવવાની માંગણી કરી

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભારત સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં બાંગ્લાદેશે શેખ હસીનાને પરત અથવા પ્રત્યાર્પણની…