Terrorism

જુનાડીસામાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા નીકળી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછી છવ્વીસ જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતો સમગ્ર…

કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે

40 સાંસદોને 7 જૂથોમાં વહેંચવામાં આવશે; ઓપરેશન સિંદૂરની સફળતા પછી, હવે ભારત સરકાર આતંકવાદ સામે પાકિસ્તાન સરકારનો પર્દાફાશ કરશે. આવી…

ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ

યાત્રામાં તિરંગા સાથે રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ…

પાકિસ્તાન સામે બલૂચોએ ઓપરેશન ‘હેરોફ’ શરૂ કર્યું

પાકિસ્તાનની મુસીબતો ખત્મ લેવાનું નામ લેતી નથી. બલુચ લિબરેશન આર્મી (બીએલએ) પાકિસ્તાનની સેના વિરૂદ્ધ ‘ઓપરેશન હેરોફ’ શરૂ કરી દીધું છે.…

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય

ભવિષ્યમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત કોઈપણ આતંકી હુમલાનો સૈન્ય કાર્યવાહીથી જડબાતોડ જવાબ અપાશે : ભારતીય સેનાની તાજેતરની કાર્યવાહીથી ભયભીત પાકિસ્તાને શાંતિની…

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો કર્યો; ૧૨ના મોત

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહન પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં…

રાજ્ય સરકારે પહેલગામ હુમલાના પીડિતોને ₹50 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે (29 એપ્રિલ, 2025) કેબિનેટની બેઠકમાં જાહેરાત કરી હતી કે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોના…

પાલનપુરમાં આતંકી હુમલાના વિરોધમાં જન આક્રોશ સાધુ સંતો સહિત હિંદુ સમાજે જન આક્રોશ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહિ અપાય તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર જવાની આપી ચીમકી કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આંતકવાદીઓ દ્વારા…

કાશ્મીર હુમલાના વિરોધમાં ચાણસ્માના બજારો સજ્જડ બંધ રહ્યા

આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી; જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બનેલ આતંકી ઘટનાના વિરોધમાં ચાણસ્મા વેપારી…