Plane crash

અમદાવાદ વિમાન ક્રેશ અંગે ઇટાલીના સમાચારનું ખંડન

ગયા વર્ષે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશની તપાસ અંગેના વિદેશી મીડિયા અહેવાલોને ભારતે નકારી કાઢ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી…

અજિત પવારના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર, અકસ્માતના બે કારણો સામે આવ્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ અકસ્માતે મહારાષ્ટ્ર અને સમગ્ર દેશને આઘાત…

અજિત પવારના પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો, વિમાન આગનો ગોળો બની ગયો હતો

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે,…

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલોટ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારી તપાસ અહેવાલ ખોટો…

ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર વિમાનો અથડાયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના બની છે. ન્યૂયોર્કના એક એરપોર્ટ પર બે વિમાનો અથડાયા. એબીસી ન્યૂઝ અનુસાર, બુધવારે સાંજે (1…

રશિયામાં પ્‍લેન ક્રેશ : ૬ ક્રૂ સહિત ૫૦ લોકો સવાર હતા : તમામના મોતની આશંકા

રશિયાનું એક યાત્રી વિમાન કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટયા બાદ ગાયબ થઈ ગયું હતું રશિયાના પૂર્વ અમુર વિસ્‍તારમાં ગુરુવારે વિમાન…

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદ્રુમણા દંપતિના DNA ટેસ્ટ બાદ સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાટણ જિલ્લાના ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતીના મૃતદેહ ના DNA પરીક્ષણ બાદ મૃતદેહ ને તેમના…

DGCA એ એર ઇન્ડિયાને ત્રણ અધિકારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં લોકોના મોત બાદ, DGCA એ એર ઇન્ડિયાને ત્રણ બેદરકાર અધિકારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદથી લંડન…

વિમાન દુર્ઘટનામાં પતિ બાદ આજે પત્નીનો મૃતદેહ વતન લવાયો

ગતરોજ પતિ બાદ આજે પત્નીની અંતિમ વિધિ કરાઈ; અમદાવાદ વિમાન  દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે ગત…

બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્‌ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ…