Plane crash

આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું…

વિમાન દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં…

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ…

મહેસાણા નજીક ઉચરપી ખાતે વિમાન દુર્ઘટના મામલે; નિવેદનમાં કર્યો ખુલાસો

પાયલોટ દ્વારા પોલીસ નિવેદન આપી વિમાન દુર્ઘટના બાબતે મોટો ખુલાસો કર્યો કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટતા વિમાન ક્રેશ થયું; ગત…

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના; બે લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની છે. દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા બે લોકોના મોત…

કેનેડામાં મોટો અકસ્માત, લેન્ડિંગ દરમિયાન બરફીલા જમીન પર પલટ્યું વિમાન, 76 લોકો હતા સવાર, 19 મુસાફરો ઘાયલ

કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં સોમવારે એક મોટો અકસ્માત થયો. ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા એર લાઇન્સનું વિમાન બરફીલા…

બ્રાઝિલમાં એક નાનું વિમાન ક્રેશ, 2 લોકોના મોત

બ્રાઝિલના સાઓ પાઉલો શહેર નજીક એક નાનું વિમાન રસ્તા પર ક્રેશ થયું, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું. રાજ્યના ફાયર…