Philanthropy

અંગદાન એજ મહાદાન ના મંત્ર ને જન જન સુધી પહોંચાડીએ; દિલીપ દાદા

અંગદાન થકી નવજીવન મેળવનાર દિલીપ દાદા દેશમુખ દ્રારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ મા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજકીય- સામાજિક મહાનુભાવો…

પાટણના બેબાશેઠ દ્રારા આયોજિત રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલો બ્લડની એકત્ર થઇ

સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે…

નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ

બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો છે : દિલીપભાઈ પટેલ સ્નેહ, સંવેદના અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ…

પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેશભાઈ સોનીએ શુભકામનાઓ પાઠવનાર સૌ કોઇનો ઋણસ્વીકાર કરી અંત:કરણનો આભાર વ્યક્ત કર્યો

સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે, રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને તા.28/04/2025ના રોજ…

મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમૂહ લગ્નમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાત…

રતન ટાટાના 3,800 કરોડ રૂપિયાના વિલ: કોને શું મળશે? જાણો…

રતન ટાટા અને પરોપકાર સમુદ્રમાં મીઠાની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. કરુણા સાથે સામ્રાજ્ય બનાવનાર આ માણસે ખાતરી કરી છે…

નવો જિલ્લો હોય કે પછી અનેકવિધ વિકાસના કાર્યો થરાદને અગ્ર હરોળમાં લાવવા સરકાર કટિબધ્ધ; શંકરભાઈ ચૌધરી

ભાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આધ્યાત્મિક ઉર્જા અને સંતો-મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની…