Jammu and Kashmir

મહેસાણા જિલ્લાના છેવાડાના નવા તથા જુના ફુદેડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા, જે આપણા દેશ માટે એક ગહન શોકની ઘડી છે. આ દુઃખદ…

ઐઠોર ગામજનોએ આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે.…

પાલનપુરમાં આંતકીઓનું પૂતળા દહન; આંતકીઓને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ દહન

પાકિસ્તાન મુરદાબાદના નારા ગુંજી ઉઠ્યા; જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં 28 પ્રવાસીઓ ના મોતથી સમગ્ર દેશમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.…

અમિત શાહ; દરેક રાજ્યમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા મોકલવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા…

પહેલગામ આતંકી હુમલાનો ડંકાની ચોટ પર બદલો લઈશું-કરશનબાપુ ભાદરકાનો રણ હુંકાર

જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોને ક્રુરતાવાદી માનસિકતા ધરાવતા આતંકીઓએ પોતાની ગોળીનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી…

પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા માં 28 પ્રવાસીઓ મોતને ભેટ્યા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોની…

જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા બાદ; ફસાયેલા બનાસકાંઠાના પ્રવાસીઓની સુરક્ષામાં વધારો

બનાસકાંઠાના 28 સહિત 50 પ્રવાસીઓ બનીહાલ ખાતે સુરક્ષિત; જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા બનાસકાંઠાના 28 પ્રવાસીઓ ફસાયા છે. જોકે, કાશ્મીરમાં આંતકી હુમલા…

ગુજરાતથી આવતી બસ જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ફસાઈ

ગાંધીનગરથી ૩૦ અને પાલનપુરથી ૨૦ મુસાફરોને લઈને જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ગુજરાતથી આવતી એક બસ ખરાબ હવામાનને કારણે ફસાઈ…

અફઘાનિસ્તાનમાં આવેલા 5.9 ની તીવ્રતાના ભૂકંપની અસર જમ્મુ અને કાશ્મીરમાં અનુભવાઈ

અફઘાનિસ્તાનમાં આવેલા 5.9 ની તીવ્રતાના ભૂકંપની અસર જમ્મુ અને કાશ્મીરમાં પણ અનુભવાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાટ…