Jammu and Kashmir

ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં શાંતિ જોવા મળી

જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં ગઈ રાત એકદમ શાંતિપૂર્ણ રહી. કોઈ ઘટનાના સમાચાર નથી. તાજેતરના સમયમાં…

ભારત-પાક સરહદ પર તણાવ વધતા DGCAનો મોટો નિર્ણય : 15મી મે સુધી 32 એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા

શ્રીનગર, અમૃતસર, જમ્મુ અને લેહ જેવા મુખ્ય એરબેઝ પણ સામેલ; ગુજરાતનાં ભુજ, જામનગર, કંડલા, કેશોદ, મુન્દ્રા, નલિયા, પોરબંદર, રાજકોટ (હિરાસર)…

જમ્મુ એરપોર્ટ પર હાઈ એલર્ટ : પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સેનાનો મક્કમ નિર્ધાર

આતંકવાદી હુમલા બાદ ભારત-પાક વચ્ચે તણાવ ચરમસીમાએ : જમ્મુ એરપોર્ટ અને આસપાસના વિસ્તારો માટે ચેતવણી : સેનાની ભારે અવરજવર :…

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં LoC પર સરહદ પારથી ગોળીબાર શરૂ કર્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા સતત 14 દિવસ સુધી નિયંત્રણ રેખા (LoC) પર સરહદ પારથી ગોળીબાર કરવામાં આવતા…

‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ હવે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આમાં, 9…

પાકિસ્તાન સાથે તણાવ વધતાં, દિલ્હી સહિત 259 સ્થળોએ આજે સંરક્ષણ કવાયત

આવતીકાલે, 7 મેના રોજ યોજાનારી રાષ્ટ્રવ્યાપી સુરક્ષા તૈયારી કવાયતમાં દેશના કુલ 259 સ્થળોએ ભાગ લેશે. આ કવાયત મુખ્યત્વે હવાઈ હુમલાના…

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદી ઠેકાણું મળ્યું

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા દળોએ જિલ્લાના સુરનકોટમાંથી આતંકવાદી ઠેકાણાની શોધ…

મહેસાણા જિલ્લાના છેવાડાના નવા તથા જુના ફુદેડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા, જે આપણા દેશ માટે એક ગહન શોકની ઘડી છે. આ દુઃખદ…

ઐઠોર ગામજનોએ આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે.…