government

દિલ્હીની રેખા ગુપ્તા સરકારે સરકારી કચેરીઓના સમયમાં 15 ફેબ્રુઆરી સુધી કર્યો ફેરફાર, આપ્યું કારણ… જાણો

શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે દિલ્હી સરકાર અને એમસીડી કર્મચારીઓ માટે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાની માટે 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત

એક્સ પર પોસ્ટ કરી  માહિતી આપી, સમીક્ષા બેઠક બાદ નિર્ણય રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની…

સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીની સહાયમાં પાટણ જિલ્લાને બાકાત રખાતા રોષ

પ્રાંત કચેરી, સિદ્ધપુર ખાતે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ સાથે આવેદન સુપ્રત કરાયુ ઉ.ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા…

તમામ સરકારી સંસ્થાઓને વાડ કરો અને 8 અઠવાડિયાની અંદર હાઇવે પરથી પ્રાણીઓ દૂર કરો,” સુપ્રીમ કોર્ટે રખડતા પ્રાણીઓ પર ચુકાદો આપ્યો

રખડતા પ્રાણીઓના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની સંયુક્ત બેન્ચે…

હિંમતનગર દુર્ગા ઓવરબ્રિજ પ્રોજેક્ટનું કામ 60 ટકાથી થી વધુ પૂરું

હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર…

ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકા પાકને ભારે નુકસાન : ખેડૂતોની મહેનત પર પાણી

બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાજેતરમાં મોંઘા ભાવના બિયારણ…

મહેસાણામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગુજરાતમાં સગર્ભા માતા-મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સરકાર દ્વારા “માતૃશક્તિ યોજના”હેઠળ સગર્ભા માતાઓને દર મહિને જરૂરી કીટ આપવામાં…

કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ…

ફડણવીસ સરકારે શાળાઓમાં ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન ફરજિયાત બનાવ્યું; 7 દિવસ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ” નું સંપૂર્ણ ગાન ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણય સ્વર્ગસ્થ…

અંબાજી શક્તિપીઠમાં ભિક્ષુકોનો ભારે ત્રાસ : લોકોએ મેથીપાક ચખાડ્યો

વીડિયો વાયરલ થતા ધામની ગરિમા લજવાઈ, મંદિર ટ્રસ્ટ પગલાં ભરશે ? બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાક…